ઘરમાં તૂટેલો કાચ કે અરીસો રાખવો એ બહુ મોટો વાસ્તુ દોષ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા અને પરિવારમાં ઝઘડા વધે છે

તૂટેલો કાચ કે અરીસો

ઘરમાં બંધ પડેલી ઘડિયાળથી પ્રગતિ અટકી જાય છે અને ખરાબ સમય શરૂ થઈ શકે છે. માટે તેને તરત રિપેર કરાવો અથવા ફેંકી દો

બંધ પડેલી કે તૂટેલી ઘડિયાળ

પૂજા ઘરમાં ક્યારેય ખંડિત કે તૂટેલી મૂર્તિઓ કે ફાટેલા ફોટા ન રાખવા તેનાથી દુર્ભાગ્ય આવે છે. તેને વહેતા પાણીમાં કે પવિત્ર નદીમાં પધરાવી દેવા

ખંડિત મૂર્તિઓ કે ફાટેલા ફોટા

ઘરમાં જૂના, ફાટેલા કે ઉપયોગમાં ન લેવાતા જૂતા-ચપ્પલ ભેગા કરવાથી શનિ દોષ લાગે છે. આ વસ્તુઓ ઘરની બરકત અટકાવે છે.

જૂના અને ફાટેલા જૂતા-ચપ્પલ

ઘણા લોકોને ઘરમાં નકામો ભંગાર કે કાટવાળો લોખંડનો સામાન રાહુનો દોષ ઉત્પન્ન કરે છે અને ઘરમાં સીધી દરિદ્રતા લાવે છે

ભંગાર અને કાટવાળું લોખંડ

માતા લક્ષ્મી સ્વચ્છ અને સકારાત્મક વાતાવરણમાં જ વાસ કરે છે. માટે આ વસ્તુઓને ઘરમાંથી દૂર કરી સાફ-સફાઈ કરો જેથી ઘરમાં સુખ, શાંતિ અને ધનનું આગમન થાય!

ઘરને રાખો સ્વચ્છ